અયોધ્યા / ઉદ્ધવની અયોધ્યા યાત્રાને લઈને સંતોએ કહ્યું એવું કે, ઠાકરે એ સાંભળી સ્તબ્ધ રહી જશે

seers oppose maharashtra cm uddhav thackerays visit to ayodhya on march

શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ સીએમ ઠાકરેની અયોધ્યા પ્રવાસનો વિરોધ કર્યો છે. જે 7 માર્ચે અહીં આવવાના છે. મહંત પરમહંત દાસે મંગળવારે (3માર્ચ 2020)ના રોજ કહ્યું કે તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ