અયોધ્યા / રામ મંદિરના નિર્માણ પહેલાં સુરક્ષાની રણનીતી તૈયાર, કરાઈ છે આ ખાસ વ્યવસ્થા

Security Ring Will Be Strengthened Before Construction Of Ram Temple

રામની જન્મજયંતી એટલે કે રામનવમીનું પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણનો રસ્તો પણ હવે સાફ થઇ ગયો છે. રામનવમીને લઇને અયોધ્યામાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ સાથે જ સુરક્ષાની પણ ખાસ તૈયારીઓ કરી લેવાઈ છે. અહીં 70 એકરમાં 12 ફૂટ ઉંચી પાકી દિવાલ બનાવાશે અને સાથે નિર્માણ કામની સાથે પવિત્રતાને લઈને પણ ખાસ વ્યવસ્થાની રણનીતી તૈયાર કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ