એલર્ટ / નેપાળના રસ્તે ભારતમાં આતંકીઓના ઘૂસણખોરીની આશંકા, 10 દિવસનું એલર્ટ જાહેર

Security Forces On 10 days Alert at Indo Nepal Border Due to doubt for Terror Attack

નેપાળના રસ્તે આંતકવાદીઓની ઘૂસણખોરીને લઈને આશંકા મળી રહી છે. જેને લઈને ભારત -નેપાળ સરહદ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પિથોરાગઢના પોલીસ અધિક્ષકે ગુરુવારે મોડી સાંજે ઝૂલાઘાટ પહોંચીને સીમા પર સુરક્ષા વ્યવસ્થાની માહિતિ મેળવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ