જનજીવન સામાન્ય / જમ્મૂમાં પરત ફરી જિંદગી, શ્રીનગરમાં મળી શકે છે ઇદમાં કર્ફ્યુમાંથી રાહત

Section 144 withdrawn from Jammu municipal area

જમ્મૂ જિલ્લા પ્રશાસન તરફથી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ શુક્રવારથી ધારા 144 સીઆરપીસી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ આજરોજ સ્કૂલ અને કોલેજો પણ ખોલવામાં આવી રહ્યાં છે. જમ્મૂમાં પરિસ્થિતિ સામાન્ય થવાની સાથે તંત્ર તેના પર સતત નજર રાખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધારા 144 ગત 5 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ