અયોધ્યા વિવાદ / મુસ્લિમ પક્ષના વકીલની SCમાં દલીલ, શ્રદ્ધા અને સ્કંધ પુરાણથી જમીન પર હક નહીં મળે

Section 144 in Ayodhya as SC hearing in land dispute case enters crucial last leg, Muslim parties to end arguments today

સોમવારે મુસ્લિમ પક્ષની તરફથી વકીલ રાજીવ ધવને પોતાની દલીલો રાખી છે, આ સમયે તેઓએ હિંદુ પક્ષની તરફથી સતત સ્કંધ પુરાણ અને શ્રદ્ધાના તર્ક પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. મુસ્લિમ પક્ષે આજે પોતાની તમામ દલીલો ખતમ કરી છે. ત્યારબાદ આવતીકાલથી હિંદુ પક્ષ જવાબ આપશે.

બ્રેકિંગ ન્યૂઝ