MP Crisis / મોદી-શાહ સાથે દિલ્હીમાં બંધબારણે બેઠક બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું

Scindia arrives to meet PM With Amit Shah in the midst of a political crisis

કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા એ PM મોદી સાથે મુલાકાત કરી છે. મધ્યપ્રદેશમાં સરકાર સંકટમાં છે ત્યારે આ મુલાકાત ખાસ બનશે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને PM મોદી સિવાય અમિત શાહ પણ PM નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યાં. આ સમયે એવી અટકળો કરવામાં આવી રહી છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ