સારા સમાચાર / આનંદો! કોલકત્તાના વૈજ્ઞાનિકોએ બનાવી નેનો મેડિસિન, જે કોરોના સામે રામબાણ સાબિત થશે

scientists at the sn bose national centre for basic sciences have developed a nanomedicine claims to treat  Coronavirus ...

સુભાષચંદ્ર બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ કોલકતા (SNBNBS) ના વૈજ્ઞાનિકોએ ખૂબ જ સલામત અને અસરકારક નેનોમેડિસિન વિકસાવવામાં સફળતા મેળવી છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે કોરોનાની સારવારમાં તે રામબાણ સાબિત થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ