ગુડ ન્યૂઝ / PM મોદીની આ યોજના બદલી નાખશે નાના વેપારીઓની કિસ્મત, આ રીતે ઉઠાવો નવી સ્કીમનો ફાયદો

scheme PM Modi fortune small traders  benefit india

મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પર બજેટ પછી આયોજિત વેબિનારમાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આજના કારીગરોને આવતીકાલના મોટા ઉદ્યોગપતિ બનાવવાનો છે. તેમણે કહ્યું કે આ માટે તેમના બિઝનેસ મોડલમાં સ્થિરતા જરૂરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ