રજૂઆત / વિવાદનો 'વરઘોડો': અનુસૂચિત જાતિના આગેવાનોએ ગૃહમંત્રીના દ્વાર ખખડાવ્યાં

Scheduled caste Leaders Gandhinagar Gujarat

અનુસૂચિત જાતિના વરઘોડા રોકવા બાબતે ઉત્તર ગુજરાતના અનુસૂચિત જાતિના આગેવાનોએ રજૂઆત કરી હતી. જેમાં તેમણે રાજ્ય સરકારના મંત્રીઓને મળીને આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળીને પણ મુલાકાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ