ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબરે ઉધ્ધાટન કરશે. જેને રાજ્યમાં સી પ્લેનનું આગમન થઇ ગયું છે. ત્યારે હવે સી-પ્લેનનું દરરોજનું શિડયૂલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદથી કેવડિયાની દરરોજ 4 ટ્રીપ કરવામાં આવશે.
સી-પ્લેનનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું
સી-પ્લેન દરરોજ 4 ટ્રીપ કરશે
અમદાવાદથી કેવડિયાની દરરોજ 4 ટ્રીપ કરવામાં આવશે
અમદાવાદથી કેવડિયા ચલાવામાં આવનાર સી-પ્લેનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદથી અને કેવિડયાથી સી-પ્લેન દરરોજ 4 ટ્રીપ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 31 ઓક્ટબરના રોજ અમદાવાદ રિવરફ્રંટથી કેવડિયા ખાતે સી પ્લેનમાં બેસીને જશે.
અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સી-પ્લેન ઉડશે. અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ શરૂ થશે.અમદાવાદથી સવારે 10.15, બપોરે 12.45 કલાકે સી પ્લેન ઉડાન ભરશે.