સુપ્રીમ કોર્ટનો મહા ચુકાદો / Ayodhya Verdict: અયોધ્યાની જમીન રામલલાને અપાઈ, મુસ્લિમ પક્ષને અન્ય સ્થળે 5 એકર જમીન અપાશે

SC verdict in Ayodhya live updates

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. કોર્ટે આ કેસમાં જમીન રામલલાને આપવાનું નક્કી કર્યું છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ સ્થાન પર 5 એકર જમીન આપવામાં આવે એમ કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર આ અંગે 3 મહિનામાં એક્શન પ્લાન બનાવે એવો સુપ્રીમે આદેશ કર્યો છે. સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં અલગ જગ્યાએ જમીન આપવાનો આદેશ આપ્યો છે. પાંચ જજની બેઠકે આ નિર્ણય સર્વસંમતિથી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ