સુપ્રીમ કોર્ટ / કોરોનાથી મોતનું વળતર: ખોટા સર્ટિફિકેટ આપી 50 હજાર લીધા હોય તેને મોદી સરકાર છોડશે નહીં, આ લોકોનું આવી બનશે

sc to get probe into false claims to get compensation for death from corona may affect 4 states

સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યા છે કે, તે કોરોનાથી મોતનું વળતર મેળવવા માટે ખોટા દાવા કરનારા આરોપીઓની તપાસ કરાવશે, આ મામલે ટૂંક સમયમાં આદેશ આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ