અયોધ્યા વિવાદ / રામજન્મભૂમિ વિવાદ કેસમાં બંને પક્ષની દલીલો પૂર્ણ, સુપ્રીમ 17મી નવેમ્બરે ચૂકાદો સંભળાવશે

SC Looks to Conclude Hearing in Ayodhya Case Today Brings Forward Deadline Again

બે સદી જુનો અને ભારતનો બહુચર્ચિત અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે બંને પક્ષોની દલીલ પુર્ણ થઈ છે. સુપ્રીમે કહ્યું છે કે હવે 17મી નવેમ્બર 2019ના દિવસે આનો ચૂકાદો આવશે. સતત 40 દિવસ ચાલેલી દલીલોનો આજે અંત આવ્યો છે. દેશની પ્રજા આ નિર્ણયની કાગડોળે રાહ જોશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ