નિર્ણય / બ્લેક લિસ્ટ થયેલ તબલિગી જમાતના લોકો પોતાના દેશમાં પરત નહીં ફરી શકે, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ

Sc Hearing On Tablighi Jamaat today

તબલિગી જમાતીઓની ગતિવિધિઓમાં કથિત રીતે સામેલ હોવાના કારણે બ્લેક લિસ્ટ કરાયેલા 2500 વિદેશી નાગરિક હાલ પોતાના દેશમાં પરત નહીં જઈ શકે.. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપતા કહ્યું કે જ્યાં સુધી કોર્ટમાં જમાતીઓ વિરુદ્ધ સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી વિદેશી જમાતીઓ તેમના દેશમાં પરત નહીં જઈ શકે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ