ખુશખબર / ગ્રાહકો માટે આવ્યાં રાહતના સમાચાર, SBI આવી રીતે બનશે YES બેંકનું સંકટમોચક

SBI says YES Bank rescue math by Monday due diligence underway

યસ બેંકના સંકટ પર સ્ટેટ બેંક ઓફ ઇંડિયાએ જણાવ્યું છે કે કાયદાકીય જોગવાઇ મુજબ SBIએ યસ બેંકના 49 ટકા શેર ખરીદી શકે છે. મુંબઇ ખાતે પત્રકાર પરિષદમાં SBI ના ચેરમેન રજનીશકુમારે કહ્યું કે SBI યસ બેંકમાં 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ