સમાચાર / SBI ના ગ્રાહકો, 28 ફેબ્રુઆરી સુધી આ કામ નહી થાય તો ટ્રાન્ઝેક્શન અટાકવી દેવાશે

sbi says update your kyc till 28 february otherwise bank will freeze your bank account

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને 28 ફેબ્રુઆરી સુધી KYC પૂરુ કરી દેવા માટે કહ્યુ છે. જો કોઇ ગ્રાહક KYC થી નથી કરાવતું તો તેના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન (લેવડ-દેવડ) રોકી દેવામાં આવશે, તમને જણાવી દઇએ કે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ તમામ બેંક  એકાઉન્ટ માટે KYC કરવાનું જરૂરી કરી દીધુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ