સરકારી બેન્ક SBIએ FDના વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. નવા ભાવ 15 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે.
SBIએ વધાર્યા FD પર વ્યાજદર
જાણો કેટલા ટકાનો કર્યો વધારો
જાણો સીનિયર સિટીઝનને શું મળશે લાભ
SBIએ 7-45 દિવસની એફડી પર વ્યાજદર 2.90 ટકા વધારીને 3 ટકા કરી દીધા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 3.40 ટકા વધારીને 3.50 ટકા કરી દીધા છે.
SBIએ 180-210 દિવસની એફડી પર વ્યાજદરમાં 3 ટકા વધારીને 3.10 ટકા કરી દીધા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 3.50 ટકા વધારીને 3.60 ટકા કરી દેવામાં આવ્યા છે.
SBIએ 1 વર્ષથી 2 વર્ષ સુધીની એફડી પર વ્યાજદર 4.90 ટકા વધારીને 5 ટકા કરી દીધા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 5.40 ટકા વધારીને 5.50 ટકા કરી દેવામાં આવ્યા છે.
SBIએ 2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી પર વ્યાજદર 5.10 પર યથાવત રાખ્યા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 5.60 ટકા યથાવત છે. અન્ય વ્યાજદર પણ બેન્કે સ્થિર રાખ્યા છે.