ધ્યાન રાખજો / આ બેન્કના 40 કરોડ ગ્રાહકોના ખાતા થઈ શકે બંધ, જાણો શા કારણે બેન્કે આપ્યું અલર્ટ

sbi alert pan aadhaar linked before 31 march otherwise banking service will be stop know here process

જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેન્કે પોતાના ખાતાધારકોને 31 માર્ચ 2022 પહેલા પાન-આધાર કાર્ડને લિન્ક કરવા માટે નોટીસ મોકલી છે. બેન્કે કહ્યું છે કે જો ગ્રાહક આવુ કરતો નથી તો તેની બેન્કિંગ સેવા ઠપ થઇ શકે છે. SBIએ તેના માટે ટ્વિટ પણ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ