આસ્થા / તુલસી પર જળ ચઢાવતી વખતે કરો આ મંત્રોનો જાપ! ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ, પરંતુ આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન

say these mantras while offering water on Tulsi vastu tips

ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી શુભફળ મળે છે. દરરોજ સવાર-સાંજ તુલસીની પૂજા કરવી જોઈએ. જો કે તુલસીને જળ અર્પણ કરતી વખતે કેટલાક સરળ મંત્રોનો જાપ કરી શકાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ