બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / શિવલિંગ પર જળ ચડાવતી વખતે આવી ભુલો ન કરતા, ભોલેનાથ થઈ જશે ક્રોધિત, જાણો જળાભિષેકના નિયમ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શિવલિંગ પર જળ ચડાવતી વખતે આવી ભુલો ન કરતા, ભોલેનાથ થઈ જશે ક્રોધિત, જાણો જળાભિષેકના નિયમ

Last Updated: 11:08 AM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sawan 2024: ભગવાન શિવને જળ ચડાવતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. જાણો ક્યાંક તમે તો જળ ચડાવતી વખતે નથી કરી રહ્યાને આવી ભુલો.

1/5

photoStories-logo

1. શ્રાવણનો મહિનો

અષાઢ મહિનાની પૂનમ સમાપ્ત થયા બાદ શ્રાવણનો મહિનો શરૂ થાય છે. હિંદુ પંચાગ અનુસાર ગઈકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. પરંતુ ગુજરાતી કેલેન્ડર અનુસાર આપડે 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આ વખતે શ્રાવણમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ અને આયુષ્માન યોગની સાથે ઘણા રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 72 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ

માનવામાં આવી રહ્યું છે કે આવો દુર્લભ યોગ 72 વર્ષના બાદ બની રહ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ વખતે સમુદ્ર મંથનમાંથી નિકળેલુ વિષ ભગવાન શિવે ધારણ કર્યું હતું. જેના કારણે ભગવાન શિવનું શરીર તપવા લાગ્યું હતું. એવામાં દેતાઓએ ચિંતિત થઈને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. જળાભિષેક કરવાનું ખાસ મહત્વ

શ્રાવણના મહિનામાં શિવલિંગનો જળાભિષેક કરવાનું ખાસ મહત્વ છે. શિવ પુરાણના અનુસાર માત્ર શિવલિંગ પર જળ અર્પિત કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. ત્યાં જ ઘણી વખત જાણે અજાણ્યે જળાભિષેકમાં ભુલ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભગવાન શિવને આ રીતે કરો જળાભિષેક

ભગવાન શિવને જ ચડાવવા માટે તાંબા, ચાંદી કે કાંચનો લોટો લો. શિવલિંગ પર જળાભિષેક હંમેશા ઉત્તર દિશામાં કરવું જોઈએ. ઉત્તરની દિશા શિવજીની ડાબુ અંગ માનવામાં આવે છે. જે પાર્વતી માતાને સમર્પિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સૌથા પહેલા અહીં કરો જળાભિષેક

સૌથી પહેલા શિવલિંગના જળાધારીની દિશામાં જળ ચડાવવું જોઈએ. જ્યાં ગણેશજીનો વાસ માનવામાં આવે છે. હવે શિવલિંગના જળધારને જમણી દિશામાં જળ ચડાવો. જે ભગવાન કાર્તિકેયની માનવામાં આવે છે. ત્યાર બાદ જળધારા વચ્ચે કરો જે ભોલેનાથની પુત્રી અશોક સુંદરીને સમર્પિત છે. હવે શિવલિંગની ચારે બાજુ જળ ચડાવો, જે માતા પાર્વતીની જગ્યા માનવામાં આવે છે. આખરે શિવલિંગની ઉપરના ભાગમાં જળ ચડાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ભગવાન શિવ Lord Shiva Sawan 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ