મહાદેવ / શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહીંતર વ્રત કર્યાનું નહીં પ્રાપ્ત થાય ફળ

sawan 2022 do not make these 5 mistakes during sawan somvar vrat

શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવભક્તો સોમવારનુ વ્રત કરે છે. આ સાથે ભોળાનાથને પ્રિય વસ્તુઓ જેવી કે બિલીપત્ર, ભાંગ, ગંગાજળ, દૂધ, ચંદન, રાખ વગેરે અર્પણ કરવામાં આવે છે. જો કે, શ્રાવણ માસમાં મહિલાઓએ શિવની પૂજા દરમ્યાન વિશેષ સાવધાની રાખવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ