પર્દાફાશ / સવજી ધોળકિયાએ રિસોર્ટ માટે નર્મદા નદીમાંથી રસ્તો કાઢ્યો, સામે આવી પ્રતિક્રિયા

Savji Dholakia build road in Narmada River bharuch

ભરૂચના નીલકંઠેશ્વર ઘાટ પાસે રસ્તો બનાવવાના મામલે ખુલાસો થયો છે. જેમાં જે રિસોર્ટ સુધી રસ્તો બનાવાયો છે તે રિસોર્ટના માલિક સવજી ધોળકિયો હોવાનો ખુલાસો થયો છે. સવજી ધોળકીયા સુરતના હીરાના મોટા વેપારી છે. ત્યારે રિસોર્ટના રસ્તાઓ મુદ્દે હવે વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે. પાળો તોડવા માટે કામગીરી હાથ ધરી છે. ત્યારે તેની સેટેલાઇટ તસ્વીરો સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ