રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે અનુસ્નાતક કક્ષાની પરીક્ષા, વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ

saurashtra university postgraduate exam student coronavirus

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી કોરોનાના કારણે દેશમાં સ્કૂલ-કોલેજ ખોલવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે આ વચ્ચે પરીક્ષાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ