ચૂંટણી / સૌરાષ્ટ્રની આ ત્રણ બેઠકો સર કરવા PM મોદી ખુદ ઉતરશે મેદાનમાં

Saurashtra three seats are a challenge for BJP

પીએમ મોદી 17 અને 18 એપ્રિલ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યની લોકસભાની અલગ અલગ બેઠકો પર સભાને સંબોધન કરશે. પીએમ મોદી હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણીલક્ષી જાહેરસભાને સંબોધન કરશે. પ્રવાસના બીજા દિવસે તેઓ કોંગ્રેસના ગઢ અમરેલીમાં સભા સંબોધશે.

બ્રેકિંગ ન્યૂઝ