ક્રાઇમ / સૌરાષ્ટ્રમાં મોતનો સન્નાટો! છેલ્લાં 7 દિવસમાં 5 હત્યાથી પોલીસની કામગીરી પર સવાલ

Saurashtra: Question about police operation in 7 days in 5 murders

સૌરાષ્ટ્રમાં ખૂનામરકી દિવસે ને દિવસે સતત વધી રહી છે. માત્ર નાની નાની વાતોમાં લોહી તરસ્યાં લોકો જીવ લેતા ખચકાતા નથી. ભાવનગરમાં છેલ્લાં 5 દિવસમાં 4 ખૂન થયાં છે. જાણે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ હોય તેમ છેલ્લાં 5 દિવસમાં દરરોજ 4 હત્યા થઈ છે. એક બિલ્ડીંગ કોંન્ટ્રાક્ટર તરીકે કામ કરનાર યુવકની શનિવારે હત્યા થઈ તો, સસરાની મદદ કરવા પહોંચેલા એક જમાઈનું પણ મર્ડર થઈ ગયું. તેવી જ રીતે પવિત્ર ધામ સિદસરમાં ભૂવાને પણ ગુનાખોરોએ ના છોડ્યાં. ભૂવાની પહેલાં તો લૂંટ થઈ અને ત્યાર બાદ તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ