નિવેદન / સાવલીનાં MLA કેતન ઈનામદારનાં રાજીનામાં મામલે ઉર્જામંત્રી સૌરભ પટેલે આપી પ્રતિક્રિયા

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ત્યારે હવે આ મામલે ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, 'કેતન ઈનામદારે અગાઉ મારી સાથે વાત કરી હતી. સ્ટ્રીટ લાઈટ મુદ્દે કેતન ઈનામદારે મારી સાથે વાત કરી હતી.મે કેતન ઈનામદારને વીજ કનેક્શન ચાલુ રાખવા માટે ખાતરી આપી હતી.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ