બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 AM, 6 May 2023
ADVERTISEMENT
સનાતન ધર્મમાં દરેક દેવતાનો કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ રહેલો છે. કુંડળીમાં નવગ્રહ વિશેષ સ્થાન ધરાવે છે. શનિદેવ કર્મોના આધાર પર ફળ પ્રદાન કરે છે. શનિદેવ કુંડળીમાં શુભ સ્થાને બિરાજમાન હોય તો તે વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે છે. કુંડળીમાં જે શનિદોષ હોય છે, તેના કારણે વ્યક્તિ રાજામાંથી રંક પણ બની શકે છે અને જીવન નર્ક બની જાય છે. કેટલાક ઉપાય કરવાથી શનિદોષ દૂર થાય છે, તે ઉપાય અંગે અહીંયા જણાવવામાં આવ્યા છે.
શનિવારના દિવસે કરો આ ઉપાય
ADVERTISEMENT
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.