ધર્મ / સર્વ પિતૃ અમાસ: આ રીતે પ્રસન્ન કરીને પોતાના પૂર્વજોને આપો વિદાય, દિવસેને દિવસે વધશે સુખ-સમૃદ્ધિ

sarva pitru amavasya 2022 with these 5 remedies on the day of sarva pitru amavasya

25 સપ્ટેમ્બરે એટલેકે રવિવારે સર્વ પિતૃ અમાસ છે એટલેકે પિતૃ પક્ષ સમાપ્ત થઇ રહ્યો છે. આ દિવસે એવા બધા પિતૃઓનુ શ્રાદ્ધ કરવાનો નિયમ છે, જેની મૃત્યુ તિથિ વિશે જાણકારી હોતી નથી. આ દિવસે જો તમે પિતૃઓને સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિદાય કરશો તો તમારા જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધી આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ