સુરતમાં અગ્નિકાંડ / સ્થાનિકોએ ઘટના સ્થળે યોજ્યા ધરણા, પોલીસ હાય હાયના લાગ્યા નારા

sarthana taxshila arcade fire incident surat

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે ઘટનાની તપાસ કરતી ટીમ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. તપાસ દરમિયાન સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધમાં નારા લગાવ્યા અને મેયર સામે પગલા લેવાની માગ કરવામાં આવી. સ્થાનિકો તંત્ર સામે ધરણા પર બેસવાનો પ્રયાસ કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ