નર્મદા / સરદાર સરોવરની જળ સપાટી 132.61 મીટરની સપાટીએ પહોંચી, 15 દરવાજા ખોલી 1.88 લાખ ક્યૂસેક પાણી છોડાયું

Sardar Sarovars Dam water level at all-time high of 131.5 metre and 14 gates of the dam were opened

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.77 મીટરે પહોંચી છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. ઓમ કારેશ્વર ડેમમાંથી સવા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ