ખુશખબર / સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, 27 હજાર ક્યૂસેક પાણીની આવક

Sardar Sarovar Dam Water level in rise

રાજ્યની જીવા દોરી સમાન ગણાતા નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક વધતાં ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલમાં ડેમમાં 27159 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ