ઐતિહાસિક / સૌપ્રથમવાર નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરે પહોંચી, 30 સપ્ટેમ્બર સુધીમાં 138 મીટર ડેમ ભરાશે

sardar sarovar dam narmada overflow cm rupani gujarat

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. સરદાર સરોવરની જળ સપાટી 136.21 મીટરને પાર કરી ગઈ છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નર્મદા ડેમ 138 મીટર ભરવાનો છે. ત્યારે નર્મદા નિગમના ચીફ ઈજેનર પી.સી. વ્યાસે કહ્યું છે કે, 30 સપ્ટેમ્બર સુધીમાં ડેમ 138 મીટર ભરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ