મુશ્કેલી / સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો ઘટાડો, ધરોઇ ડેમના તળિયા દેખાયા

Sardar Sarovar dam, dharoi dam mehsana water crisis

ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 5 સેન્ટીમીટરનો ઘટાડો થયો છે. ડેમની જળસપાટી ઘટીને 121 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 3708 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમમાં 1399.17 MCM પાણીનો જથ્થો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ