નિવેદન / સરદાર પટેલની જયંતિ પર રાહુલ-સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ ન આપતા CM રૂપાણીએ કર્યા પ્રહાર

Sardar patel jayanti congress sonia rahul gandhi cm vijay rupani

ભારતના લોખંડી પુરૂષ અને એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલની આજે જયંતી છે અને સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની જયંતી પર તેમને કેવડીયા ખાતે તેમની પ્રતિમા પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને નમન કર્યા હતા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી હજુ સુધી સરદાર પટેલને લઇને કોઇ પ્રકારનો કોઇ પ્રતિક્રિયા નથી આવી.

બ્રેકિંગ ન્યૂઝ