નિધન / મનોરંજન જગતથી આવ્યા દુ:ખદ સમાચાર : જાણીતી ટીવી એક્ટ્રેસનું નિધન, મોતનું કારણ અકબંધ

Sarabhai VS Sarabhai fame tarla joshi is no more

કોરોના જ્યારથી આવ્યો છે ત્યારથી ઘણાના પરિવાર ખંડિત થયા છે. 2020માં બોલીવૂડ સિતારા આ દુનિયામાંથી જતા રહ્યાં અને હવે તરલા જોશીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ