બોલિવુડ ગપશપ / અમને લાગ્યું કે હવે નહીં બચીએ...: સારા અને જ્હાન્વીએ કેદારનાથમાં મોતના ખતરાને લઈને કર્યો ખુલાસો

sara ali khan jhanvi kapoor reveals kedarnath trip that we think we are die that time

સારા અલી ખાન અને જાન્હવી કપૂર ટૂંક સમયમાં કરણ જોહરના કોફી વિથ કરણના બીજા એપિસોડમાં જોવા મળશે. શોમાં જાન્હવી અને સારાની મિત્રતા કેવી રીતે આટલી ગાઢ બનીનો ખુલાસો કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ