બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:16 AM, 17 January 2025
1/7
2/7
3/7
સંકટ ચોથના દિવસે શ્રી ગણેશની પૂજાના સમયે શ્રી યંત્રની સ્થાપના કરો તેની સાથે 2 સોપારી ગોઠવો. પૂજા પૂરી થઈ જાય એટલે સોપારીને એક લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં કે તમે જ્યાં રૂપિયા રાખતા હોય તે જગ્યાએ મૂકી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તકલીફો દૂર થાય છે અને ઘરમાં ધન આવે છે.
4/7
5/7
6/7
7/7
સંકટ ચોથના દિવસે તાલથી બનેલી વસ્તુઓ જેવી કે ચિક્કી, લાડુ, તલ -ગોળ વગેરેનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળા લોકોને ગરમ કપડાં, રજાઈ, ધાબળા, સ્વેટર - વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ