તહેવાર / આજે ઉજવાઈ રહી છે સંકટ ચોથ, આ ખાસ મંત્રોનું કરી લો ઉચ્ચારણ, ગણેશજી કરશે તમામ મનોકામના પૂરી

sankashti chaturthi august 2020 know ganesh mantra for health wealth

આજે શુક્રવાર અને સાથે જ સંકટ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે લોકો શુભકામ અને સાથે જીવનમાં પ્રગતિની કામના ગૌરી પુત્ર ગણેશને કરે છે. ભગવાન શ્રી ગણેશને સંકટ મુક્ત કરવાની કામના સાથે જો કેટલાક ખાસ મંત્રોચ્ચાર આ દિવસે કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ સિદ્ધ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ