સંકટ ચોથ / આ વિશેષ પૂજાથી પ્રસન્ન થઇ જાય છે ગણેશ, કરે છે દરેક કામના પૂર્ણ

sankashti chaturth 17 october 2019 special ganesh puja vidhi

કહેવામાં આવ્યું છે કે સંકટ ચોથને વિશેષ ગણેશ પૂજા કરવાથી અનેક કામનાઓ પૂરી થવા લાગે છે, એટલા માટે જાણકાર લોકો આ ઉપવાસ કરીને વિશેષ પૂજા કરીને પ્રાર્થના કરે છે. 17 ઑક્ટોબર એટલે કે ગુરુવારે સંકટ ચોથ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ