નિવેદન / ખેડૂત આંદોલન મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- જો આવું થયું તો રાજીનામું આપીશ

sanjeev balians big statement due to agricultural laws i will resign

કેન્દ્રીયમંત્રી અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના સાંસદ સંજીવ બાલિયાન વિપક્ષની આડેહાથ લેતા એક મોટું નિવેદન આપ્યું છે. બાલિયાને ખેડૂતોને ખાતરી આપી હતી કે જો જમીન તેમની પાસેથી છીનવી લેવામાં આવે તો તેઓ પોતાના પદ પરથી દેશે. 

બ્રેકિંગ ન્યૂઝ