નિવેદન / સંજય રાઉતે અમદાવાદ કે ગુજરાત વિશે કોઈ ખોટી ટિપ્પણી નથી કરી: જયંત બોસ્કી

sanjay rout statement on Ahmedabad gujarat ncp jayant boski said its true

કંગના રાણાવત વિવાદ અંગે જયંત બોસ્કીનું નિવેદન સામે આવ્યું છે. NCPના ગુજરાત પ્રમુખ જયંત બોસ્કીએ આ અંગે જણાવ્યું હતુ કે, કંગના રાણાવત ભાજપનું મહોરું ના બને.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ