મહારાષ્ટ્ર / એક ઈશારો આપ્યો તો આગ લાગી જશે: શિંદેના 'સૈનિકો'ને સંજય રાઉતની ખુલ્લી ધમકી

sanjay raut on shinde group rebel mlas come back

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉત સતત એક છેડેથી મોર્ચો સંભાળતા જોવા મળી રહ્યા છે. તેમણે ફરી એક વાર એકનાથ શિંદે જૂથને કહ્યું છે, કે પાછા આવી જાવ.

બ્રેકિંગ ન્યૂઝ