મહારાષ્ટ્ર / શું સંજય રાઉત આ કારણે પાર્ટીથી નારાજ છે? મંત્રીઓના શપથગ્રહણ સમારોહમાં ન આપી હાજરી

sanjay raut did not attend swearing in ceremony of ministers of uddhav thackeray government

શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત સોમવારે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ના થયા. એવા ક્યાસ લગાવાઇ રહ્યા છે કે, પોતાના ભાઇ સુનીલ રાઉતને કેબિનેટમાં જગ્યા ન આપવાને કારણે સંજય રાઉત પાર્ટીથી નારાજ દેખાઇ રહ્યા છે. જોકે, હજુ સુધી રાઉતે આ મામલામાં ખુલીને કંઇ કહ્યું નથી. 

બ્રેકિંગ ન્યૂઝ