બોલિવૂડ / સંજય દત્તના ચાહકો થઈ જાવ તૈયાર, મુન્નાભાઈ ૩ લઈને આવ્યા છે મોટા સમાચાર

 Sanjay Dutt's fans are ready to go Munnabhai 3

ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાની આવનારી ફિલ્મ 'શિકારા'ની પ્રમોશન ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તે હવે સંજય દત્ત સાથે ફિલ્મ મુન્નાભાઈનો ત્રીજો ભાગ બનાવવા જઈ રહ્યાં છે અને આ ફિલ્મ કોમેડી અને ફ્નથી એકદમ ભરપુર હશે સાથે સાથે તેમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બધા જુના કીરદારો જ જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ