અમદાવાદ / રામોલ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મુકાયુ સેનેટાઇશન મશીન

કોરોનાના કહેરને લઈને અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝેશનની મશીન મુકાઈ છે. રામોલ બાદ હવે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ સેનેટાઈઝેશન મશીન મુકાઈ છે. પોલીસ સ્ટેશનમાં આવતા તમામ લોકોને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. 15 સેકન્ડ સુધી સેનેટાઈઝ કરીને વ્યક્તિ બહાર નિકળશે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ