હિંસા બાદ ખેડૂતોએ રોકી ટ્રેક્ટર પરેડ રોકી છે. ખેડૂત રેલી બાદ સયુક્ત કિશાન મોર્ચાએ એલાન કરીને કહ્યું કે, રેલીમાં ગયેલા તમામ ખેડૂતો પરત પાછા ફરે, શાંતિ પૂર્વક ખેડૂત આંદોલન ચાલું જ રહેશે.
ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આજે ટ્રેક્ટર પરેડ યોજવા દરમિયાન ખેડૂતો અને સેના વચ્ચે દિવસભર ચાલેલા ઘર્ષણ બાદ ખેડૂત નેતાઓને તાત્કાલિક અસરથી ખેડૂતે ગણતંત્ર પરેડને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત ખેડૂત મોર્ચાએ તમામ ખેડૂતોને કહ્યું કે, પરેડને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે અને તમામ પરત ધરણા સ્થળો પર પરત આવ્યા.
Samyukt Kisan Morcha (SKM) has called off Kisan Republic Day Parade with immediate effect &appealed to all participants to immediately return to their respective protest sites. SKM announced the movement will continue peacefully& further steps will be discussed & decided soon:SKM
તમામ મોટા ખેડૂત નેતાઓ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ સંયુક્ત ખેડૂત મોર્ચાએ સાંજે 7:30એ એક નિવેદન જાહેર કર્યું, જેમાં તેમના તરફથી ખેડૂત ગણતંત્ર દિવસ પરેડને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. તમામ આંદોલનકારીઓને ધરણા સ્થળો પર પરત ફરવા માટે અપીલ કરવામાં આવી છે.
Protestors gather at Red Fort in Delhi.
Earlier today, a group of protestors climbed to the ramparts of the fort and unfurled flags. pic.twitter.com/2XWrARw4b2