જવાબદાર / મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના નિશાના પર રહેલા સમીર વાનખેડેની NCBમાંથી વિદાઈ, ન મળ્યું એક્સટેન્શન

Samir Wankhede did not get extension in NCB

આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડેનું NCBમાં 4 મહિના માટે થયેલુ એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થઈ ગયું છે. હવે આ અધિકારીને વધારાનું એક્સટેન્શન આપવામાં આવ્યું નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ