ચૂંટણી / સિદ્ધુના નિવેદન પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કર્યો પલટવાર, 'મોદી કાળા અંગ્રેજ છે તો...'

Sambit Patra replies to Sidhu's kale angrez comment on PM Modi congress bjp

પંજાબના રાજ્યમંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને મોદી સરકાર પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ચૂંટણી પંચે પણ નોટિસ ફટકારી છે. નવજોતસિંહ સિદ્ધુએ પીએમ મોદીને અને ભાજપને લઈને ટિપ્પણી કરી હતી કે દેશને કાળા અંગ્રેજોથી છૂટકારો અપાવો.

બ્રેકિંગ ન્યૂઝ