ટિપ્પણી / રામચરિત માનસ પુસ્તક પર પ્રતિબંધ...: બિહારના મંત્રી બાદ હવે સપા નેતાના વિવાદિત નિવેદનથી ગરમાવો

SAMAJWADI PARTY Leader swami prasad maurya said ramcharitmanas nonsense book should be banned

સપાનાં નેતાએ કહ્યું કે 'રામચરિતમાનસમાં દલિતો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તુલસીદાસે ગ્રંથને પોતાની ખુશી માટે લખ્યું હતું. ' નેતાએ આ ગ્રંથને 'બકવાસ' કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ