નિવેદન / રાહુલ ગાંધીએ કહ્યું કે 'સામ પિત્રોડાને શરમ આવવી જોઈએ, માફી માંગવી જોઈએ'

sam pitroda must apologise for anti sikh riots remark : rahul

લોકસભા ચૂંટણીમાં અંતિમ ચરણનું વોટિંગ 19મેના રોજ થવાનું છે. આ દિવસે પંજાબની 13 સીટો પર પણ મતદાન થનારું છે. પરંતુ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના શીખ રમખાણો પરના નિવેદન 'થયું તો થયું' ને કારણે પાર્ટીનું ટેન્શન વધી ગયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ